Related Articles
ચૂંટણી પંચે રવિવારે લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણી તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે
ચૂંટણી પંચે રવિવારે લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણી તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે. આચાર સંહિતા લાગૂ થવાની સાથે જ રાજકીય પાર્ટીઓ, ઉમેદવારો, સત્તાધારી પાર્ટીઓ અને મંત્રી પ્રતિનિધિઓને ચૂંટણી પંચના દિશા નિર્દેશો અનુસાર જ કામ કરવું પડશે. જાણો છો આચાર સંહિતા લગૂ […]
બ્રેકીંગ ન્યૂઝ.. અમરેલી નગરપાલિકાના પ્રમુખ જયંતી રાણવા સહિત 12 સભ્યો ભાજપમા જોડાયા..
બ્રેકીંગ ન્યૂઝ.. અમરેલી : વરિષ્ઠ નાગરિકો અને NGO ના પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી નો સીધો સંવાદ… અમરેલીના ટાઉનહોલ ખાતે કાર્યક્રમ… અમરેલી નગરપાલિકાના પ્રમુખ જયંતી રાણવા સહિત 12 સભ્યો ભાજપમા જોડાયા… કોંગ્રેસના બળવાખોર સદસ્યો ને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવકાર્યા… ધારી કોંગ્રેસના 10 જેટલા આગેવાનો પણ ભાજપમા જોડાયા.. ડો. ભરત કાનાબાર અને APMC ના ચેરમેન પી.પી.સોજીત્રાએ […]
બ્રેકીંગ ન્યુઝ…. ગીર સોમનાથ જીલ્લા ના ઉના તાલુકા ના નાળિયા માંડવી ના જંગલમાં લાગી આગ….
બ્રેકીંગ ન્યુઝ…. ધર્મેશ જેઠવા દ્વારા : ગીર સોમનાથ જીલ્લા ના ઉના તાલુકા ના નાળિયા માંડવી ના જંગલમાં લાગી આગ…. બાવળોના જંગલમાં લાગી ભીષણ આગ…. જંગલમાંથી ધુમાડાના દેખાય ગુબાર… પાંચ કિલોમીટર દૂર સુધી દેખાય ધુમાડા…. આગ લાગવાની કારણ અંકબંધ…. વનવિભાગ ને જાણ થતાં ફાયર ફાયટર સહિત કાફલો ઘટના સ્થળે…. Related