ભાજપમાં જોડાઇ બંને વિધાનસભા ચૂંટણી લડે તેવી શક્યતા. ચૂંટણી પહેલા બંનેએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર બંનેએ દોઢ કલાક સુધી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે વાતચીત કરી, અલ્પેશ ઠાકોરને મંત્રીપદ મળવાની પણ સંભાવના..
ગુજરાત
ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ ભાજપે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતની તમામ 26 બેઠકો પર જીત મેળવીને ઇતિહાસ સર્જ્યો છે….
ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની જીત થઇ છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી પર લોકોનો પ્રેમ યથાવત નજરે પડી રહ્યો છે. લોકસભા ચૂંટણી 2019માં પણ ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત છે. 2014ની જેમ આ વખતે પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું પાનુ ન ચાલ્યું. કોંગ્રેસના સ્ટાર પ્રચારકો અને દિગ્ગજ નેતાઓની મહેનત ગુજરાતમાં રંગ ન લાવી. 2014માં ગુજરાતમાં ભાજપે અડધાથી […]
અમૂલ દૂધના ભાવમાં આવતી કાલ થી વધારો મોંઘવારીનો વધુ એક માર…
ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમુલ દૂધના ભાવમાં આવતીકાલથી પ્રતિ લીટર રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ 21 મે એટલે આવતીકાલથી લાગૂ કરી દેવામાં આવશે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાની અસર નાના શહેરોથી લઇને અમદાવાદ, સુરત, મુંબઇ, દિલ્હી જેવા […]
જેજાદ ગામે ધર્મઉત્સવ-માં મોરારી બાપુએ આપ્યા આશિર્વાદ બાપુ ના સેવક મુળુભાઈ અરજણભાઈ શિરોળિયા અને પરિવાર દ્વારા ચામુંડા માતાજીનો નવરંગ માંડવા નું થયું છે આયોજન
સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામે ધર્મઉત્સવ-બાપુએ આપ્યા આશિર્વાદ સાવરકુંડલામાં રહેતા મુળુભાઈ અરજણભાઈ શિરોળિયા અને પરિવાર દ્વારા ચામુંડા માતાજીનો નવરંગ માંડવો પરમપુજ્ય મોરારીબાપુના મુખ્ય સહાયક અને સારથી મુકેશ શિરોળિયાના પીતાજી દ્વારા આયોજીત નવરંગ માંડવામાં મોટી સંખ્યામાં પધારવા ધર્મપ્રેમી ભક્તોને સાદર નિમંત્રણ. આ નવરંગ માંડવાની ખાસિયત એ છે કે ભરવાડ સમાજમાં શૈક્ષણીક જાગૃતા લાવવા, બેટી પઢાવ અને જૂની […]
અંબાણી સરસ્વતી વિદ્યાલય સુરતનો વિદ્યાથીૅ CBSE ધો.12 મા ઝળક્યો.
અંબાણી સરસ્વતી વિદ્યાલય સુરતનો વિદ્યાથીૅ CBSE ધો.12 મા ઝળક્યો. મૂળ ભાવનગરના સ્નેહ લાઠિયાએ 94% ટકા હાંસિલ કરી ઝળહળતી સિદ્ધી મેળવી. રિલાયન્સ પેટ્રોકેમિકલ્સના એન્જીનિયર પુત્ર સ્નેહ લાઠિયાએ ગઇકાલે જાહેર CBSE ધો.12 ના જાહેર થયેલ પરિણામમા અંબાણી સરસ્વતી વિદ્યાલય સુરતનો વિદ્યાથીૅ સ્નેહ લાઠિયાએ 94 % ટકા માકૅસ મેળવી ઝળહળતી સિદ્ધી મેળવી છે. સુરત હજીરા ખાતેની રિલાયન્સ કાું.ની […]
રાજુલા ,કોડીનાર,તળાજા મહુવા,બોટાદ વિ. શહેરોમાંથી મોબાઇલની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ
રાજુલા ,કોડીનાર,તળાજા મહુવા,બોટાદ વિ. શહેરોમાંથી મોબાઇલની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સંબંધી ગુન્હાઓના ભેદ ઉકેલી તેના આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા અંગે જરૂરી સુચનાઓ આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ મોબાઇલ ચોરીના ગુન્હાના આરોપીને ઝડપી […]