“મારૂતિધામ” દ્રોણેશ્વર ગુરુકુલમાં બિરાજીત રુદ્રાવતાર શ્રી હનુમાનજી મહારાજને વાઘાંબરનો શૃંગાર…. એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર માં શ્રાવણ માસના પ્રથમ સોમવારે રુદ્રાવતાર એવા શ્રી હનુમાનજી મહારાજને વાઘાંબરથી શણગારવામાં આવ્યા હતા…. દાદાની આરતી કરી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીથી વહેલી તકે છુટકારો મળે અને સમષ્ટિને શાંતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરી હતી….
Month: July 2020
રાજુલા અને જાફરાબાદ વિસ્તાર માટે નો જીવાદોરી સમાન ધારેશ્વર ડેમ આજે ઓવરફ્લો થતા રાજુલા શહેર ભાજપ દ્વારા આજે નવા નીર ના વધામણાં કરવા મા આવ્યા….
રાજુલા અને જાફરાબાદ વિસ્તાર માટે નો જીવાદોરી સમાન ધારેશ્વર ડેમ આજે ઓવરફ્લો થતા રાજુલા શહેર ભાજપ દ્વારા આજે નવા નીર ના વધામણાં કરવા મા આવ્યા…. જેમા જીલ્લા ભાજપ ના મહામંત્રી રવુભાઈ ખુમાણ, શહેર ભાજપ ના પ્રમુખ પરેશભાઈ લાડુમોર, મહામંત્રી મહેન્દ્રભાઈ ધાખડા અને મયૂરભાઈ દવે, પૂર્વ પ્રમુખ જેન્તીદાદા જાની,કિશોરભાઈ રેણુકા, હિમતભાઈ ઝીજાળાં, અમિતભાઈ બાબરીયા, ભરતદાદા જાની, […]
CORONA UPDATE : અમરેલી જીલ્લામાં કોરોના નો વધતો કહેર જીલ્લા માં કયા કોંગ્રેસના નેતા ને આવ્યો પોઝિટિવ રીપોર્ટ….
CORONA UPDATE : અમરેલી જીલ્લામાં કોરોના નો વધતો કહેર જીલ્લા માં કયા કોંગ્રેસના નેતા ને આવ્યો પોઝિટિવ રીપોર્ટ…. વધુ ૧૦ કોરોના પોઝિટિવ કેસ, ૨ ના મોત થી ફફડાટ… નેતા વિપક્ષ પરેશ ધાનાણીના લઘુબંધુ શરદ ધાનાણી ને કોરોના પોઝિટિવ…. લાઠી ના અકાળા ગામે અને અમરેલી શહેરમાં ૨-૨ કોરોના પોઝિટિવ કેસ…. કુકાવાવના મેઘા પીપળીયા અને બાબરાના ગમા […]
ઉનાના સૈયદ રાજપરા ગામે મોજાની થપાટ થી ચાર મકાનો ધરાશાયી….
ઉનાના સૈયદ રાજપરા ગામે મોજાની થપાટ થી ચાર મકાનો ધરાશાયી…. ઉના મા વહેલી સવારથી વરસાદ શરૂ થતાં દરિયાઈ પટ્ટી પર દરિયામાં કરંટ જોવા મળી રહ્યો હતો ત્યારે દરિયા કાંઠે પ્રોટેક્શન દીવાલ તુટેલી હાલતમાં હોય જેથી ઉનાના રાજપરા ગામે મોજાની થપાટ થી દરિયાકાંઠાના ચાર મકાનો ધરાશાયી થયા હતા…. સદનસીબે જાનહાનિ થયેલ ન હતી પરંતુ સ્થાનિક તંત્ર […]
અહો આશ્ચર્યમ!રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજ્યમાં બનતી ઘટનાઓ અને મહિતીઓથી જાણ નથી….
અહો આશ્ચર્યમ!રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજ્યમાં બનતી ઘટનાઓ અને મહિતીઓથી જાણ નથી…. રાજ્યમાં કોરોના કેસથી લઈ સરકારી ભરતીઓ સુધી મુખ્યમંત્રી અજાણ લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કર્યા શાબ્દિક પ્રહાર…. રાજ્યની ખબર રાખનાર રાજ્યના મુખ્યમંત્રીને કાય ખબર નથી ધારાસભ્ય ઠુંમર…. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિરુદ્ધ લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે […]
બ્રેકીંગ ન્યુઝ…. ગીર પંથકમાં વરસાદી માહોલમાં સિંહો ભૂખ્યા બન્યા….
બ્રેકીંગ ન્યુઝ…. ગીર પંથકમાં વરસાદી માહોલમાં સિંહો ભૂખ્યા બન્યા…. મારણ પર સિંહો તૂટી પડ્યા…. એક સાથે ૧૦થી વધુ સિંહો વરસાદી માહોલમાં મારણ કરી મિજબાની માણી…. પાણીના ખાડામાં બેસી મારણનો આનંદ માણ્યો…. ચોમાસાની સીઝનમાં સિંહોને ભૂખ વધારે લાગતી હોય છે…. સિંહોનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ…. ધારી પંથકનો વિડિયો હોવાનું અનુમાન….
અપહરણના ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ….
અપહરણના ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ…. અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા ખાસ ડ્રાઇવ આપવામા આવેલ હોય જે અન્વયે સાવરકુંડલા ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી નાઓના માર્ગદર્શન તળે રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.ઝાલા તથા પો.સ્ટાફના માણસોએ ચોક્કસ બાતમી […]