Related Articles
કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૯૦ ઇસમો સામે ૧૩૪ ગુન્હાઓ દાખલ કરી તથા ૩૧૦ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્લા પોલીસ….
કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૯૦ ઇસમો સામે ૧૩૪ ગુન્હાઓ દાખલ કરી તથા ૩૧૦ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્લા પોલીસ…. વર્તમાન પરિસ્થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં nCOVID –19 ના સંક્રમણને અટકાવવા માટે કાર્યવાહી થઇ રહેલ છે…. કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા […]
બ્રેકીંગ ન્યુઝ…. અમરેલી શહેરમાં ડૂબી જવાથી બે બાળકોના મોત….
બ્રેકીંગ ન્યુઝ…. અમરેલી શહેરમાં ડૂબી જવાથી બે બાળકોના મોત….. જેસિંગપરા રંગપુર રોડ પર આવેલ પાણીના ઘુના માં ન્હતા ડૂબી જતાં મોત….. મૃતક નામ : – 1 – અર્જુન સોનપરા – વર્ષ – ૯ 2 – સુન્ની સોનપરા – વર્ષ – ૮ Related
અમરેલી બ્રેકીંગ…. તારીખ 17 એપ્રિલે અમરેલીના જીમખાનામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બપોરે 3 કલાકે જાહેર સભા યોજાશે.
અમરેલી બ્રેકીંગ…. તારીખ 17 એપ્રિલે અમરેલીના જીમખાનામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બપોરે 3 કલાકે જાહેર સભા યોજાશે. અમરેલી લોકસભા ના ભાજપ નાં ઉમેદવાર નારાયણ કાછડીયા ના પ્રસાર પ્રચાર માટે ભારત ના વડા પ્રધાન મોદી સાહેબ અમરેલી માં સભા ગજવશે જેથી ભાજપ ના કાર્યકરો માં હાલ ઉત્સાહ જુવા મળી રહ્યો છે Related